Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિંદુ-મુસ્લિમોને લઈ મોહન ભાગવતનું નિવેદન- તમામ ભારતીયોના DNA એક છે, પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય

Webdunia
રવિવાર, 4 જુલાઈ 2021 (22:33 IST)
રાષ્ટ્રીય સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે હિંદુ-મુસ્લિમોને લઇ મોહન ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત એક કાર્યક્રમમાં મુસ્લિમો મુદ્દે મોટું નિવેદન આપ્યુ છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે, "મુસ્લિમોનો વિરોધ કરનારી વ્યક્તિ હિંદુ નથી જો કોઈ એમ કહે છે કે એક પણ મુસ્લિનને ન રહેવો જોઈએ તો તે હિંદુ નથી. આ વાત હું અગાઉ પણ કહી ચોક્યો છું . હિંદુ સૌને લઈને ચાલે છે. 
 
લિંચિંગ કરનારા હિંદુત્વ વિરોધી, મુસ્લિમોને જવા માટે કહેતા 
ભાગવતે કહ્યુ કે દેશમાં એકતાના વગર વિકાસ શક્ય નથી. આરએસએસ પ્રમુખએ કહ્યુ કે એકતાના આધારે રાષ્ટ્રવાદ અને પૂર્વજોનો ગૌરવો હોવો જોઈએ. તેણે કીધુ કે હિંફુ-મુસ્લિમ સંઘર્ષનો એકમાત્ર સમાધાન સંવાદ છે. ન કે વિસંવાદ. ભાગવતએ કહ્યુ "હિંદુ-મુસ્લિમ એકતાની વાત ભ્રામક છે કારણ કે તે જુદા નથી પણ એક છે. બધા ભારતીયનો ડીએનએ એક છે ,  પછી ભલે તે કોઈ પણ ધર્મનો હોય 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

આગળનો લેખ
Show comments