Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાદરા મા ગણપતિના વરગોડા આગમન દરમ્યાન યુવકને કરંટ લાગતા મોત

Webdunia
શુક્રવાર, 30 ઑગસ્ટ 2019 (15:40 IST)
ધ્વજ ની દંડી વીજ વાયર ને  અડકી જતા બે યુવકો ને કરટ લાગ્યો. એક યુવક નો બચાવ એક યુવક નુ સારવાર દરમ્યાન ખાનગી હોસ્પિટલ મા મોત.ગોવિંદપૂરા યુવક મંડળ ના 24 વર્ષ ના  રાહુલ પરમાર નામના યુવકનુ મોત. પાદરા ના ગોવિંદપૂરા યુવક મંડળ ના વરઘોડા દરમ્યાન  પાદરા વડૉદરા રોડ પર બની ઘટના

પાદરા ગોવિંદપુરા યુવક મંડળ ના ગણેશ આગમનની યાત્રા માં લાઇટિંગ કરેલી આયશર  પર ફરકાવેલી ધજા વીજ તાર સાથે અથડાતા  આઈશર ના  ડ્રાઇવર ને  વીજ કરંટ લાગતા યુવક રાહુલ સિંહ રાજપૂત બચાવ કરવા જતાં પોતે અવસાન પામ્યા છે.. ડ્રાઈવર સહી સલામત છે.
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments