Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોશિયલ મીડિયા પર લોકડાઉન અફવા ફેલાવનાર વિરૂદ્ધ કેસ દાખલ

Webdunia
ગુરુવાર, 18 માર્ચ 2021 (10:11 IST)
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા માટે પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ સાઇબર ક્રાઇમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેવી આહિર ફરિયાદી બન્યા છે. તેમના અનુસાર 16 માર્ચના રોજ સોશિયલ મીડિયા પર સુરત પોલીસના લોગોનો દુરઉપયોગ કરી ડિજિટલ લેટર પેડ પર અફવા ફેલાવવામાં આવી હતી. 
 
તેમાં લખ્યું હતું કે શહેરમાં કોવિડ 19 ના લીધે જલદી જ લોકડાઉન લાદવાની સંભાવના છે. એટલા માતે લોકો સતર્ક રહે. ક્યારે પણ સરકાર આદેશ જાહેર કરી શકે છે. તેના પર સ્પેશિયલ પોલીસ કમિશ્નર ડોક્ટર પીએસ પટેલના હસ્તાક્ષરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેની જાણકારી સાઇબર ક્રાઇમ પોલીસને થઇ તો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અફવા ફેલાવનારની શોધખોળ ચાલી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments