Webdunia - Bharat's app for daily news and videos

Install App

લદ્દાખમાં માર્ગ અકસ્માતમાં સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો, એયર ફોર્સ પાસેથી લેવામાં આવી રહી છે મદદ

ladakh army
Webdunia
શુક્રવાર, 27 મે 2022 (17:04 IST)
લદ્દાખન તર્તુક સેક્ટરમાં એક વાહન દુર્ઘટનામાં અત્યાર સુધી ભારતીય સેનાના 7 જવાનોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે કે અન્યને પણ ગંભીર રૂપે ઘાયલ થયા છે. ન્યુઝ એજંસી એએનઆઈએ શુક્રવારે સેનાના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી  તેમણે જણાવ્યુ કે ઘાયલોને યોગ્ય સારવાર અને દેખરેખ માટે પ્રયાસ ચાલુ છે. જેના હેઠળ વધુ ગંભીર લોકોને ભારતીય વાયુસેના દ્વારા પશ્ચિમી કમાનમાં સ્થાનાંતરિત કરવાની કોશિશ કરવામા આવી રહી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

બેકડ સ્પિનચ પનીર રાઇસ રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments