Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખંભાતમાં વરસાદને પગલે બેંકની ઈમારત ધડાકાભેર ધરાશાયી થઈ

Webdunia
મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:00 IST)
ખંભાત શહેરમાં ઝંડાચોક વિસ્તારમાં આવેલી જુની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. રાત્રિના ૨ વાગ્યાની આસપાસ ત્રણ માળની યુકો બેંકની ઇમારત ધડાકાભેર ધરાશયી થતા આસપાસના સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ધરાશયી થયેલા ઇમારતનો કાટમાળ રસ્તા વચ્ચે પડતા કડિયાપોળથી ઝંડાચોક જવાનો માર્ગ બંધ થયો હતો. આજુબાજુમાં રહેતા સ્થાનિકોને ધનજીશાની પોળમાં સ્થળાંતર કરાવ્યું હતું. વહેલી સવારથી નગરપાલિકાના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી કાટમાળ ઉઠાવવાની કાર્યવાહી હાથ ધરી રસ્તો ખુલ્લો કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

વધુ જુઓ..

નવીનતમ

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

આગળનો લેખ
Show comments