Webdunia - Bharat's app for daily news and videos

Install App

મેટ્રોસીટીના કામકાજને કારણે અમદાવાદનો આ બ્રિજ 5 દિવસ રહેશે બંધ

Webdunia
શનિવાર, 21 ઑગસ્ટ 2021 (12:41 IST)
અમદાવાદમાં મેટ્રોટ્રેનની કામગીરી જોરો પર છે. ટૂંક સમયમાં સરકાર દ્વારા મેટ્રો સેવા શરૂ કરી દેવામાં આવશે. પરંતુ હાલ ચાર-પાંચ દિવસ આને લીધે શહેરવાસીઓને થોડી મુશ્કેલી જરૂર પડશે. મેટ્રોની કામગીરીને  કારણે અમદાવાદમાં  કેટલાક રસ્તાઓને બંધ કરવામાં આવી રહ્યા છે. જેમા અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ જીવરાજ બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો છે. 
 
જીવરાજ બ્રિજ બંધ કરવાને કારણે અમદાવાદ પૂર્વથી આવતા લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણકે જીવરાજ બ્રીજનો રસ્તો પૂર્વ તરફથી આવતા લોકોને ડાયરેક્ટ શીવરંજની ચાર રસ્તા સુધી પહોચાડે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments