Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગ્ગન્નાથની 143મી રથયાત્રા : ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિરની બહાર નીકળશે નહીં

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (10:15 IST)
અમદાવાદ રથયાત્રા: CM રૂપાણી, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, DGP સહિતના લોકો ભગવાન જગન્નાથની પહિંદવિધિમાં પહોંચ્યા
 
ગૃહ પ્રધાનની મંદિર માં ટ્રસ્ટીઓ સાથે પોલીસ અધિકારીઓ સાથે સતત બેઠક ચર્ચા.  
3 રથને મંદિર ગેટની બહાર લઈ જવાની શક્યતાઓ પર થઇ ચર્ચા 
હાઈ કોર્ટના ઓર્ડ ની અવમાનના ના થાય એ રીતે રથ ને મંદિર ના પરિસર ની બહાર લઈ જઇ શકાય કે નહીં એ અંગે થઈ રહ્યો છે વિચાર. 
 
ભાવનગરમાં રથયાત્રાને લઇ પહિંદ વિધી શરૂ, રથયાત્રા માત્ર મંદિર પરિષરમાં જ ફરશે, રાજવી પરિવારના વિજયરાજસિંહજી હાજર રહ્યાં, ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યાં
 
અમદાવાદઃ જગન્નાથ મંદિર પરિસરમાં રથને કયા રૂટમાં ફેરવવો તે અંગે ડીજી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કરી ચર્ચા, ટ્રસ્ટી મહેન્દ્ર ઝા ની માગ પર કોઈ નિરાકરણ નહી, પોલીસ પ્રસાશન હાઇકોર્ટના આદેશનું પાલન કરશે

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments