Biodata Maker

અમદાવાદ ભગવાન જગન્નથની 143મી રથયાત્રા Live - સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (07:26 IST)
કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા છે. રથયાત્રા પહેલા મંગળા ભગવાનની આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી. આ મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત દિલિપીદાસ, પ્રદિપસિંહ જાડેજા અને મંદિર પરિસરમાં રહેલા શ્રદ્ધાળુઓ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

- સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન
- પ્રદિપસિંહ જાડેજા પણ રહ્યા હાજર 
- દર વર્ષની જેમ સીએમ વિજય રૂપાણી દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવી
- મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાઇ રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ
- આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી.

- CM રૂપાણી પત્ની અંજલિિ રૂપાણી સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા 
- જગન્નાથ મંદિરમાં રથ દર્શન માટે રખાશે, ભકતો સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે દર્શન કરી શકશે
- અમદાવાદમાં આજે રથયાત્રા નીકળશે નહીં
- ભગવાન જગન્નાથનો રથ મંદિર પરિસરની બહાર નીકળશે નહીં
- સમગ્ર વાતાવરણ ગુલાબી અને ભક્તિમય જોવા મળી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

વધુ જુઓ..

નવીનતમ

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્ના 'બિગ બોસ 19' ના વિજેતા બન્યા, ચમકતી ટ્રોફી સાથે જીતી આટલી મોટી રકમ

ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે કરી સગાઈ, જુઓ વાયરલ વિડીયો

Smriti Mandhana Wedding Called Off: ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાના અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ પલાશ મુચ્છલના લગ્ન રદ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - મંદિરમાં પૂજારી પુરૂષ કેમ ?

આગળનો લેખ
Show comments