Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ ભગવાન જગન્નથની 143મી રથયાત્રા Live - સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (07:26 IST)
કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા છે. રથયાત્રા પહેલા મંગળા ભગવાનની આરતી થાય છે. વહેલી સવારે 4 વાગ્યે જગન્નાથજી મંદિરમાં મંગળા આરતી થઈ હતી. આ મંગળા આરતીમાં ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના મહંત દિલિપીદાસ, પ્રદિપસિંહ જાડેજા અને મંદિર પરિસરમાં રહેલા શ્રદ્ધાળુઓ મંગળા આરતીનો લ્હાવો લીધો હતો.

- સીએમ રૂપાણીએ ભગવાનનો રથ ખેંચીને કરાવ્યુ પ્રસ્થાન
- પ્રદિપસિંહ જાડેજા પણ રહ્યા હાજર 
- દર વર્ષની જેમ સીએમ વિજય રૂપાણી દ્વારા સોનાની સાવરણીથી પહિંદવિધિ કરવામાં આવી
- મુખ્યમંત્રી દ્વારા પહિંદ વિધિ પણ કરાઇ રથયાત્રામાં પહિંદવિધિનું ખૂબ જ વિશેષ મહત્વ
- આ પહિંદ વિધિ વર્ષો પહેલાં રાજ્યના રાજા દ્વારા કરવામાં આવતી હતી.

- CM રૂપાણી પત્ની અંજલિિ રૂપાણી સાથે જગન્નાથ મંદિરમાં પહોંચ્યા 
- જગન્નાથ મંદિરમાં રથ દર્શન માટે રખાશે, ભકતો સોશિયલ ડિસ્ટેન્સિંગના પાલન સાથે દર્શન કરી શકશે
- અમદાવાદમાં આજે રથયાત્રા નીકળશે નહીં
- ભગવાન જગન્નાથનો રથ મંદિર પરિસરની બહાર નીકળશે નહીં
- સમગ્ર વાતાવરણ ગુલાબી અને ભક્તિમય જોવા મળી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments