Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૨૧માં ગાંધીનગર સમગ્ર દેશના રાજયોના પાટનગરમાં સૌથી સ્વચ્છ પાટનગર બન્યું

Webdunia
રવિવાર, 21 નવેમ્બર 2021 (11:16 IST)
સ્વચ્છતા સર્વેક્ષણ-ર૦૨૧માં ગાંધીનગર સમગ્ર દેશના રાજયોના પાટનગરમાં સૌથી સ્વચ્છ પાટનગર બન્યું  સ્વચ્છ સર્વેક્ષણ 2021ના વિજેતાઓની જાહેરાત થઈ ગઈ છે. મધ્યપ્રદેશનું ઈન્દોર સતત પાંચમી વખત પ્રથમ સ્થાને રહ્યું છે. રાષ્ટ્રપતિ
રામનાથ કોવિંદે આજે વિજેતાઓને સન્માનિત કર્યા હતા. સ્વચ્છ સર્વેક્ષણ 2021માં ગુજરાતનું સુરત બીજા નંબરે રહ્યું છે.આંધ્રપ્રદેશનું વિજયવાડા ત્રીજા નંબરે રહ્યું છે. સ્વચ્છ ભારત મિશન શહેર 2.0 અંતર્ગત ભારતને કચરા મુક્ત બનાવવાના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટિકોણ પર કચરા મુક્ત શહેરોની શ્રેણી અંતર્ગત પ્રમાણિત શહેરોને આ સમારોહમાં
સામેલ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં કેન્દ્રીય આવાસ તથા શહેરી કાર્ય મંત્રાલયની પહેલ સફાઈમિત્ર સુરક્ષા ચેલેન્જના શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં શહેરોને માન્યતા આપતા
સફાઈ કર્મીના યોગદાનીની પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે સ્વચ્છ સર્વેક્ષણમાં 4320 શહેરો-નગરોને સામેલ કરવામાં આવ્યા છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarati Recipe- સરગવાનું શાક

મેથી દાળ રેસીપી

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments