Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં અહીં કાલે મળશે આ બધું ફ્રી

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2024 (15:27 IST)
Navsari- નવસારીમાં વડાપાઉં વેચતા બન્ને ભાઈઓએ અનોખી જાહેરાત કરી છે. રામલલાની જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યાં સુધી તેમના દ્વારા મફત વડાપાઉં આપવામાં આવશે. મહત્વનું છે કે, યોગેશ્વર વડાપાવ નવસારીમાં પ્રખ્યાત જમણના લિસ્ટમાં આવે છે. 
 
ભગવાન રામ 500 વર્ષ બાદ ફરી મંદિરમાં  બિરાજમાન થવા જઈ રહ્યા છે. આ અદભુત ક્ષણમાં સમગ્ર દેશ રામની ભક્તિમાં લીન થયો છે. દરેક લોકો યથાશક્તિ દાનધર્મ સાથે ઉજવણી કરી રહ્યા છે તેવામાં નવસારી શહેરમાં આવેલા જાણીતા યોગેશ્વર વડાપાઉં ફાસ્ટ ફૂડ સંચાલક દ્વારા પણ 5100 વડાપાઉં અને 200 કિલો ખમણ પ્રસાદ તરીકે ફ્રીમાં વેહેંચવાનો સંકલ્પ કર્યો છે.
 
 નવસારી શહેરના લોકો માટે 5,000 થી વધુ વડાપાવ બનાવવામાં આવશે. ત્યારે આવી અનોખી રામ ભક્તિને લઈને લોકો પણ આ દિવસને લઈને રાહ જોઈ રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

ગુજરાતી જોક્સ - હોમવર્ક કર્યું નથી,

ગુજરાતી જોક્સ -મગફળી

ગુજરાતી જોક્સ - પતિને મળવા ગઈ

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments