Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં અહીં કાલે મળશે આ બધું ફ્રી

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2024 (15:27 IST)
Navsari- નવસારીમાં વડાપાઉં વેચતા બન્ને ભાઈઓએ અનોખી જાહેરાત કરી છે. રામલલાની જ્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા થશે, ત્યાં સુધી તેમના દ્વારા મફત વડાપાઉં આપવામાં આવશે. મહત્વનું છે કે, યોગેશ્વર વડાપાવ નવસારીમાં પ્રખ્યાત જમણના લિસ્ટમાં આવે છે. 
 
ભગવાન રામ 500 વર્ષ બાદ ફરી મંદિરમાં  બિરાજમાન થવા જઈ રહ્યા છે. આ અદભુત ક્ષણમાં સમગ્ર દેશ રામની ભક્તિમાં લીન થયો છે. દરેક લોકો યથાશક્તિ દાનધર્મ સાથે ઉજવણી કરી રહ્યા છે તેવામાં નવસારી શહેરમાં આવેલા જાણીતા યોગેશ્વર વડાપાઉં ફાસ્ટ ફૂડ સંચાલક દ્વારા પણ 5100 વડાપાઉં અને 200 કિલો ખમણ પ્રસાદ તરીકે ફ્રીમાં વેહેંચવાનો સંકલ્પ કર્યો છે.
 
 નવસારી શહેરના લોકો માટે 5,000 થી વધુ વડાપાવ બનાવવામાં આવશે. ત્યારે આવી અનોખી રામ ભક્તિને લઈને લોકો પણ આ દિવસને લઈને રાહ જોઈ રહ્યા છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bullet Train: બુલેટ ટ્રેનની પહેલી ઝલક, ડ્રીમ રૂટ પર 350 kmph ની સ્પીડથી દોડશે

ઈમરજંસી હેલ્પલાઈન નંબર, 7 જીલ્લાઓમાં ચાલી રહ્યુ છે પાયલોટ પ્રોજેક્ટ

ગુજરાતી મૂળની Dhruvi Patel ના માથે સજાયો Miss India Worldwide 2024 નો તાજ

નવરાત્રીમાં અસામાજિક તત્વો માટે, પોલીસનો એક્શન પ્લાન તૈયાર

PM મોદી આજે મહારાષ્ટ્રની મુલાકાતે, આ મહત્વની યોજનાઓનું કરશે લોકાર્પણ ખાસ ટપાલ ટિકિટો પાડશે બહાર

આગળનો લેખ
Show comments