Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદથી ઘોડાપૂર, ચોવીસ કલાકના વરસાદથી વિકટ થઈ પરિસ્થિતિ (જુઓ વીડિયો)

Webdunia
સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (20:16 IST)
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં જૂનાગઢના વિસાવદરમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો હતો.


આ પછી જામનગરના કાલાવડમાં 10 ઇંચ, રાજકોટના લોધિકામાં 7.5 ઇંચ, રાજકોટ શહેરમાં 7 ઇંચ, ધોરાજીમાં 7 ઇંચ, કોટડાસાંગાણીમાં 4.5 ઇંચ, ગોડલમાં 4.2 ઇંચ, જૂનાગઢ શહેરમાં 4 ઇંચ, જૂનાગઢ તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. 
blockquote class="twitter-tweet">

Rajkot Heavy rain: Megharaja’s blessings turned into disaster, heavy rains wreak havoc in Rajkot https://t.co/N5YtfTQXUF

— Mahesh Darji (@_mahesh_darji) September 13, 2021 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ છેલ્લા બે દિવસ દરમિયાન ધમાકેદર બેટિંગ કરી પીવાના અને ખેતીના પાણીનું ચિત્ર પલટાવી નાખ્યું છે. જામનગર, રાજકોટ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે. કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિના કારણે લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ભારે રાજ્યના કેટલાક ભાગોમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે તેને સોશિયલ મીડિયા ટ્વિટરના વીડિયોમાં જુઓ (વીડિયો સાભાર - ટ્વિટર) 

<

Rajkot Heavy rain: Megharaja’s blessings turned into disaster, heavy rains wreak havoc in Rajkot https://t.co/N5YtfTQXUF

— Mahesh Darji (@_mahesh_darji) September 13, 2021 >

આજે રાજ્યના 161 તાલુકામાં વરસાદ
રાજકોટના લોધિકામાં આભ ફાટ્યું
લોધિકામાં સવારે 6 થી સાંજે 6 સુધી 21 ઈંચ
વિસાવદરમાં 15 ઈંચ  
જામનગરના કાલાવડમાં 15 ઈંચ  
રાજકોટમાં તોફાની 13 ઈંચ  
રાજકોટમાં અનેક ઘરમાં પાણી ઘૂસ્યા
ધોરાજી, કોટડા સાંગાણીમાં 8 ઈંચ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

વધુ જુઓ..

નવીનતમ

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

આગળનો લેખ
Show comments