Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવાશે

Webdunia
સોમવાર, 28 જૂન 2021 (22:35 IST)
કોરોનાસમયગાળામાં રાજ્યથી શિક્ષણ વિભાગનો એક મોટો નિર્ણય આવ્યો છે. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન અને PGના વિદ્યાર્થીઓની છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન લેવા આદેશ. 
 
કોરોનાની બીજી કહેરમાં શાળા અને કોલેજોના ઈંટરમીડિયટના વિદ્યાર્થીઓની પરીક્ષા મૂકૂફ રાખવામાં આવી હતી. કોરોનાના ઘાતક બીજી લહેરની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થઈ રહી છે. કોરોના કેસોમાં સંક્રમિતોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. ત્યારે શિક્ષણ વિભાગે સૌથી મોટી જાહેરાર કરી છે. આ આદેશમાં જણાવવામાં અવ્યુ છે કે રાજ્યની તમામ યુનિવર્સિટીઓએ કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા ઓફલાઈન રીતે લેવાનો આદેશ જાહેર કરાયો છે. 
 
આ અંગે કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આગમી 8 જુલાઇથી સ્નાતક, અનુસ્નાતકની રેગ્યુલર અને એક્સટર્નલ વિદ્યાર્થીની ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. જેમાં અંદાજીત 65000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

વિદ્યાર્થીઓને માસ્ક પહેર્યા વિના પ્રવેશ નહીં મળશે. 
એક બેંચમાં એક જ વિદ્યાર્થી બેસાડાશે.
વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પ્રવેશ અપાશે
સુપરવાઈઝર પણ માસ્ક અને ગ્લોઝ પહેરીને કામગીરી કરશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments