Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી

Webdunia
ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (15:45 IST)
ગુજરાતમાં સરકારે કોરોનાકાળમાં શરૂ થયેલી બાળ સેવા યોજનાનો બાળમરણ થઈ ગયુ છે. રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી. રાજ્ય સરકારે બાળ સેવા યોજના બંધ કરી
 
કોરોનાકાળમાં શરૂ કરેલી મોટી યોજના રૂપાણી સરકારે કરી બંધ છે જાણીને આપ પણ નવાઈ પામશો કે જે કારણથી સરકારે બાલ સેવા યોજના ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીમાં સરકારે અનાથ અને નિરાધાર બનેલા બાળકો માટે બાલ સેવા યોજાનાનો પ્રારંભ કર્યો હતો જેમાં જે લોકોએ કોરોનાના કારણે માતા પિતા ગુમાવ્યો હોય તેમના ભરણપોષણથી લઈને વિદેશમાં અભ્યાસ કરવા સુધીની જોગવાઈ રાખવામાં આવી હતી

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments