Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરકારી ભરતીમાં દિવ્યાંગોને 4% અનામત- સેવા વર્ગ-3ની ભરતીમાં આ કેટેગરીના લોકોને અપાશે 4% અનામત

સરકારી ભરતીમાં દિવ્યાંગોને 4% અનામત- સેવા વર્ગ-3ની ભરતીમાં આ કેટેગરીના લોકોને અપાશે 4% અનામત
, ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (12:41 IST)
દિવ્યાંગો માટે રાજ્ય સરકાર દ્વારા સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગોને રાજ્ય સરકાર પંચાયત સેવા વર્ગ-3 ની ભરતીમાં 4% અનામત આપશે. જેમાં સીધી ભરતીથી નિમણૂંક કરીને ભરાતી જગ્યાઓમાં આ અનામતનો લાભ મળશે. આ અંગે રાજ્યના પંચાયત વિભાગ દ્વારા પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાપાન ગુજરાતમાં કરશે રોકાણ, વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા મહત્વની