rashifal-2026

નહી ઉજવાય કૃષ્ણનો 'જન્મ દિવસ', જન્માષ્ટમીના દિવસે દ્વારકાધીશ મંદિર રહેશે બંધ

Webdunia
શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (11:18 IST)
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતાં સ્થાનિક દ્વારાકા વહિવટી તંત્રએ નિર્ણય કર્યો છે કે ગુજરાતના પ્રસિદ્ધ જગત મંદિર જે દ્વારકાધીશ મંદિરના રૂપમાં ઓળખવામાં આવે છે, તે આગામી 10 થી 14 ઓગસ્ટ સુધી બંધ રહેશે. 11 ઓગસ્ટે જન્માષ્ટમી છે. 
 
તમને જણાવી દઇએ કે કૃષ્ણ જન્મોત્સવને હવે ફક્ત એક અઠવાડિયાન સમય બાકી છે. એવામાં વહિવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવતાં ભક્ત દ્વારકાધીના દર્શન નહી કરી શકે. દર વર્ષે હાજરોની સંખ્યામાં શ્રદ્ધાળુ જન્માષ્ટમીની રાત્રે દ્વારકાધીશના દર્શન કરવા ઉમટી પડે છે. જોકે વહિવટીતંત્રએ ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરી છે અને ભક્તોને તેનાથી સંતોષ માનવો પડશે. 
 
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારાકામાં સ્થિત દ્વારકાધીશનું આ મંદિર ગુજરાતના પ્રાચીન મંદિરોમાંથી એક છે. આ મંદિર ભગવાન કૃષણે સમર્પિત છે. આ ગોમતી નદી પર સ્થિત છે, જે પછી અરબ સાગરમાં વિલિન થઇ જાય છે. કહેવામાં આવે છે કે મૂળ મંદિર ભગવાન કૃષ્ણ પોતે વજ્રનાભાએ બનાવ્યું હતું, જે કૃષ્ણના નિવાસ ઉપર હતું. સન 1472માં મહેમૂદ બેગડાએ આ મંદિરને ધ્વસ્ત કરી દીધું અને ત્યારબાદ 15-16 શતાબ્દીમાં આ મંદિરનું પુનર્નિર્માણ કરાવવામાં આવ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આમળા vs લીંબુ: કયું વધુ ફાયદાકારક છે, કોનામાં વધુ વિટામિન સી છે, જાણો ફાયદા

Sweet Potato Tikki Recipe- શક્કરિયા ટિક્કી રેસીપી

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - બીજા લોકો

Year Ender 2025: આ ગુજરાતી ફિલ્મોએ 2025 માં ડંકો વગાડયો, બોલીવુડ જ નહીં પરંતુ દક્ષિણ ભારતીય દિગ્ગજ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી

આ સુપરસ્ટારને 71 ની વયમાં મળી સરકારી નોકરી, બોલ્યા મારી માતાનુ સપનુ પુરૂ થઈ ગયુ..

Samantha Ruth Prabhu- નાગા ચૈતન્ય પછી, સામંથા રૂથ પ્રભુએ બીજી વાર રાજ નિદિમોરુ સાથે લગ્ન કર્યા! દિગ્દર્શકની ભૂતપૂર્વ પત્નીએ તેને ટોણો માર્યો

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

આગળનો લેખ
Show comments