Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ બર્નિંગ મીલ: કરજણ ટોલનાકા નજીક મીલમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6 ટીમે ઘટનાસ્થળે

Webdunia
શનિવાર, 29 મે 2021 (08:18 IST)
રાજ્યમાં સતત વધતા જતી આગ લાગવાની ઘટનાઓ વચ્ચે શુક્રવારે સાંજે વધુ એક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. બનાવની વાત કરીએ તો કરજણ ટોલનાકા નજીક આવેલી એક પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં વડોદર અને પાદરાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે મોડે સુધી આગ ઓલવાની કામગીરી ચાલી હતી. 
 
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે માંડી સાંજે કરજણ ટોલનાકા પાસે આવેલી ઇસ્કોન પેપર મીલમાં આગ લાગી હોવાનો કોલ આઅવ્યો હતો. જેના પગલે વડોદરા અને પાદરાથી ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
 
ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવવાનો આવ્યો હતો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે મોડી રાત સુધી કાબુ પર કાબૂ મેળવાયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગમાં કોઇ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments