Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધ બર્નિંગ મીલ: કરજણ ટોલનાકા નજીક મીલમાં લાગી આગ, ફાયર બ્રિગેડની 6 ટીમે ઘટનાસ્થળે

Webdunia
શનિવાર, 29 મે 2021 (08:18 IST)
રાજ્યમાં સતત વધતા જતી આગ લાગવાની ઘટનાઓ વચ્ચે શુક્રવારે સાંજે વધુ એક આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. બનાવની વાત કરીએ તો કરજણ ટોલનાકા નજીક આવેલી એક પેપર મીલમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં વડોદર અને પાદરાની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે મોડે સુધી આગ ઓલવાની કામગીરી ચાલી હતી. 
 
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે માંડી સાંજે કરજણ ટોલનાકા પાસે આવેલી ઇસ્કોન પેપર મીલમાં આગ લાગી હોવાનો કોલ આઅવ્યો હતો. જેના પગલે વડોદરા અને પાદરાથી ફાયર બ્રિગેડની કુલ 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
 
ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવવાનો આવ્યો હતો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે મોડી રાત સુધી કાબુ પર કાબૂ મેળવાયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ આગમાં કોઇ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments