Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડા અસરગ્રસ્ત ગામોમાં તાત્કાલિક અસરથી પીવાના પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરાઈ

Webdunia
શનિવાર, 22 મે 2021 (19:12 IST)
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાએ જ્યારે વિનાશ વેર્યો છે ત્યારે વહીવટી તંત્ર, સેવાભાવી સંસ્થાઓ એક ડગલું આગળ આવી અસરગ્રસ્તોને મદદ કરવા ખડેપગે છે. વાવાઝોડાના લીધે સમગ્ર જિલ્લામાં લાઈટ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા ઉભી થઇ હતી. 
 
લાઈટ ન હોવાના લીધે લોકો પોતાના ઘરે પાણી ન ભરી શકે, ભૂગર્ભ ટાંકાઓમાંથી ઉપર ન ચડાવી શકે જેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 
 
આ પરિસ્થિતિ જોતા કોવાયા ગામના આગેવાનોએ તાત્કાલિક પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરી હતી. આ અંગે વાત કરતા કોવાયાના સરપંચ જણાવે છે કે વાવાઝોડાના લીધે લોકોને ખુબ મોટાપાયે નુકસાન થવા પામ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં પીવાના પાણી માટે ટેન્કરની વ્યવસ્થા કરતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

સંબંધિત સમાચાર

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments