Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાવાઝોડાના લીધે જિલ્લાના કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૬૪૦ જેટલા બંધ

Webdunia
શનિવાર, 22 મે 2021 (18:41 IST)
અમરેલી જિલ્લામાં તાઉ'તે વાવાઝોડાના લીધે મોબાઈલના ટાવરોને મોટાપાયે નુકસાન થયું છે. જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમરેલી જિલ્લાના હાલ કુલ ૮૪૨ મોબાઇલ ટાવરોમાંથી ૧૧૮ જેટલા ટાવર અતિ નુકસાનના કારણે અને ૫૨૨ જેટલા ટાવર લાઈટ ન હોવાના એમ કુલ મળી ૬૪૦ જેટલા બંધ છે. આ બાબતે સબંધિત સર્વિસ પ્રોવાઇડરો સાથે સંકલન સાધી તાત્કાલિક નેટવર્ક પુનઃસ્થાપિત કરવા તંત્રની ટીમો સતત ખડેપગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ મચી, 9 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

રાયપુરઃ બિલ્ડિંગના બીજા માળે વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી, બેના કરૂણ મોત, 2 ઘાયલ

મહારાષ્ટ્ર ચૂંટણી: કોંગ્રેસે 16 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

Diwali Muhurat Trading: મુહૂર્ત ટ્રેડિંગ પર ફોલો કરો આ 5 ટિપ્સ, 1 કલાકમાં થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments