Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચોમાસુ વિદાયની શરૂઆત, કોઈ સિસ્ટમ સક્રિય નથી

Webdunia
બુધવાર, 27 સપ્ટેમ્બર 2023 (08:57 IST)
Weather News- આગામી તા. 27-28 દરમ્યાન ચોમાસુ વિદાય લેવાની શરૂઆત થશે અને ચોમાસુ વિદાય લેવાની જે પ્રક્રિયા છે તે લગભગ 9 ઓક્ટોમ્બર સુધી ચાલશે. 9 ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં જીલ્લાઓ તેમજ દક્ષિણ ગુજરાતનાં તમામ જીલ્લાઓમાં છુટો છવાયો વરસાદ જોવા મળશે. 
 
હવામાન વિભાગમાંથી મળતી વિગત અનુસાર, તા. 27-28 દરમ્યાન ચોમાસુ વિદાય લેવાની શરૂઆત દરમિયાન છુટાછવાયા ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દિવસોમાં પવનની પ્રતિ કલાકની ઝડપ 10 થી 13 કિમીની રહેશે. જ્યારે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 થી 26 ડીગ્રી રહેવાની સંભાવના છે.
 
જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments