Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી મંદિર ટ્રસ્ટને છેલ્લા બે દિવસમાં 79 લાખનું દાન મળ્યું

Webdunia
ગુરુવાર, 23 નવેમ્બર 2023 (17:56 IST)
ગુજરાતમાં શક્તિપીઠ અંબાજી મંદિરને સોનેથી મઢવા માટેની કામગીરી હાલમાં ચાલી રહી છે. આ માટે ભક્તો દ્વારા દાનનો અવિરત પ્રવાહ પણ ચાલુ છે. છેલ્લા બે દિવસમાં મંદિર ટ્રસ્ટને 79 લાખનું દાન મળ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટને ગઈકાલે 62 લાખ અને આજે 11 લાખ રૂપિયાનો ચેક તથા 11 તોલા સોનું દાનમાં આપવામાં આવ્યું છે.

તે ઉપરાંત એક માઈભક્તે મંદિરમાં 11 તોલા સોનાનું ગુપ્તદાન પણ કર્યું છે. અંબાજીના મુખ્ય મંદિરના શિખરને સોનેથી મઢવાની કામગીરીનો પ્રથમ તબક્કો ચાલુ છે. જ્યારે બીજા તબક્કામાં  નાના મોટા પાંચ શિખરને સોનાથી મઢવાની કામગીરી હાથ ધરાશે.

અંબાજી મંદિર ટ્રસ્ટને અમદાવાદના ધોળકાના એક ભક્ત દ્વારા 1 કિલોગ્રામ સોનું ભેટ આપવામાં આવ્યુ છે. બદરખા ગામથી સોનું ભેટ લઈને આવેલા ભક્તે જણાવ્યુ હતુ કે, સોનું ભેટ ધરનારનુ નામ ગુપ્ત રાખવામાં આવ્યુ છે. તેઓ પદયાત્રા કરીને સોનું ભેટ માટે લઈ આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ કાળા બીજને સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments