Webdunia - Bharat's app for daily news and videos

Install App

એરપોર્ટના ખાનગીકરણ મુદ્દે અમદાવાદના કર્મચારીઓ 3 દિવસની ભૂખહડતાળ પર

Webdunia
ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (12:40 IST)
અમદાવાદ ઉપરાંત જયપુર, લખનઉ, ગુવાહાટી, ત્રિવેન્દ્રમ અને મેંગલોર એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાઈ છે. વધુમાં આગામી દિવસોમાં સરકાર દ્વારા બીજા 20થી વધુ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા શરૂ કરાશે ત્યારે સરકારના આ નિર્ણયના વિરોધમાં કર્મચારી યુનિયન અને અધિકારીઓના એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી 3 દિવસ માટે ભૂખ હડતાલ શરૂ કરાઈ છે. અમદાવાદ એરપોર્ટ પર ડાયરેક્ટરની ઓફિસ સામે કર્મચારીઓ ભૂખ હડતાલ શરૂ કરી છે. 6 એરપોર્ટમાંથી અમદાવાદ, લખનઉ અને મેંગલોર એરપોર્ટ અદાણી ગ્રૂપને લીઝ પર આપવા મંત્રીમંડળે પણ સ્વીકૃતિ આપી દીધી છે. જ્યારે બાકીના 3 એરપોર્ટ તેમજ વધુ કેટલાક એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પણ શરૂ કરાતા કર્મચારીઓએ ફરીથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments