Webdunia - Bharat's app for daily news and videos

Install App

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડગામમાં કહ્યું, 'અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં'

Webdunia
સોમવાર, 16 મે 2022 (16:40 IST)
AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડગામના મજાદર ખાતે સભા સંબોધી હતી. વિધાનસભાની ચૂંટણીને લઈ વડગામ બેઠક પર ચૂંટણીલક્ષી સભા યોજીને ઓવેસીના ઉમેદવારને જિતાડવાની અપીલ કરી હતી. જ્યારે ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે હું અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં.વડગામના મજાદર ખાતે આવેલા ઓવૈસીએ હિજાબને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. હિજાબ મુસ્લિમોનો બંધારણીય અધિકાર છે અને અધિકાર કોઈ છીનવી નહીં શકે. ભાજપ હિન્દૂઓને મુસ્લિમોના વિરુદ્ધ ભડકાવે છે. ઓવૈસીએ જાહેરમાં કહ્યું હતું કે હું અલ્લાહથી ડરું છું, મોદી અને યોગીથી નહીં. જ્યારે મસ્જિદને લઇ જ્ઞાનવાપી મસ્જિદ છે અને એ રહેશે,
મુસલમાન મસ્જિદ નહીં ખોવે એવું નિવેદન કર્યું હતું.

સંબંધિત સમાચાર

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

આગળનો લેખ
Show comments