Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીના મોરબી પ્રવાસથી હોસ્પીટલમાં કલરકામ, કેબિનો ઉભી કરાઈ

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (12:50 IST)
જણાવીએ કે રવિવારની સાંજે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિઝ તૂટી જવાની મોટી દુર્ઘટના થઈ હતી. ઘટનામાં 130થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. દુર્ઘટના પછી પીએમ મોદીએ તરત જ ગુજરાતના સીએમથી વાત કરી જાણકારી લીધી હતી અને રાહત-બચાવ કાર્યના વિશે નિર્દેશ આપવામાં આવ્યા હતા..અ આટલુ જ નહી સોમવારે પીએમ મોદી ગુજરાતના બનાસકાંઠાની જનસભામાં મોરબી દુર્ઘટનાની વાત કરતા ભાવુક પણ  થઈ ગયા. પછી મોડી સાંજે તેણે એક હાઈ લેવલ મીટીંગ કરી અને રાહત અને બચાવ કાર્યની જાણકારી લઈ દિશા-નિદેશ આપ્યા. હવે સૂચના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરબી હોસ્પીટલ પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોથી મળી રહ્યા છે. ત્યારે હોસ્પીટલમાં તૈયારીઓની ફોટા પર વિપક્ષએ નિશાનો સાધ્યો છે. 
ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સ્થળે પહોચી ગયા છે. પીએમ સંભવિત પ્રવાસને લઈને પ્રશાસન પણ એક્ટિવ થઈ ગયો છે.

આ વચ્ચે કેટલીક ફોટા સામે આવી છે જે પછી વિપક્ષી દળ ખાસ કરીને કાંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને નિશાના પર લઈ લીધુ છે. કાંગ્રેસએ આ ઈવેંટબાજી કહ્યુ છે તો આપએ ફોટોશૂટની તૈયારીઓ જણાવીને ટોણો માર્યો છે? મોરબીમાં AAP ના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા હોસ્પિટલે પહોચતા કામકાજ બંધ કરી દીધું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story - જેવો સંગ તેવો રંગ

Lord Hanuman Names for Baby boys- હનુમાનજીના નામ પર બાળકોના નામ

તમારી ઉમર 10 વર્ષ વધારવા માંગો છો તો જાણી લો આ 5 સિક્રેટસ

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

વધુ જુઓ..

નવીનતમ

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

આગળનો લેખ
Show comments