Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદીના મોરબી પ્રવાસથી હોસ્પીટલમાં કલરકામ, કેબિનો ઉભી કરાઈ

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (12:50 IST)
જણાવીએ કે રવિવારની સાંજે ગુજરાતના મોરબીમાં કેબલ બ્રિઝ તૂટી જવાની મોટી દુર્ઘટના થઈ હતી. ઘટનામાં 130થી વધારે લોકોની મોત થઈ ગઈ છે. દુર્ઘટના પછી પીએમ મોદીએ તરત જ ગુજરાતના સીએમથી વાત કરી જાણકારી લીધી હતી અને રાહત-બચાવ કાર્યના વિશે નિર્દેશ આપવામાં આવ્યા હતા..અ આટલુ જ નહી સોમવારે પીએમ મોદી ગુજરાતના બનાસકાંઠાની જનસભામાં મોરબી દુર્ઘટનાની વાત કરતા ભાવુક પણ  થઈ ગયા. પછી મોડી સાંજે તેણે એક હાઈ લેવલ મીટીંગ કરી અને રાહત અને બચાવ કાર્યની જાણકારી લઈ દિશા-નિદેશ આપ્યા. હવે સૂચના છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે મોરબી હોસ્પીટલ પહોંચી ગયા છે અને ઈજાગ્રસ્તોથી મળી રહ્યા છે. ત્યારે હોસ્પીટલમાં તૈયારીઓની ફોટા પર વિપક્ષએ નિશાનો સાધ્યો છે. 
ગુજરાતના મોરબીમાં બ્રિજ દુર્ઘટના પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સ્થળે પહોચી ગયા છે. પીએમ સંભવિત પ્રવાસને લઈને પ્રશાસન પણ એક્ટિવ થઈ ગયો છે.

આ વચ્ચે કેટલીક ફોટા સામે આવી છે જે પછી વિપક્ષી દળ ખાસ કરીને કાંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સરકારને નિશાના પર લઈ લીધુ છે. કાંગ્રેસએ આ ઈવેંટબાજી કહ્યુ છે તો આપએ ફોટોશૂટની તૈયારીઓ જણાવીને ટોણો માર્યો છે? મોરબીમાં AAP ના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા હોસ્પિટલે પહોચતા કામકાજ બંધ કરી દીધું છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments