Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના થઈ.

Webdunia
રવિવાર, 25 જૂન 2023 (12:27 IST)
અમદાવાદના જમાલપુર પાસે પથ્થરમારો - શનિવારે મોડી રાત્રે શહેરના અમદાવાદ જમાલપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટના થઈ. જમાલપુર ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે અથડામણ અને પથ્થરમારો થયો હતો. 
 
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં  બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો છે. 
 
એવી પણ વિગતો મળી રહી છે કે કિન્નરો વચ્ચેની માથાકુટમાં મામલો મોટો થયો છે. જોકે હજુ ખરેખરમાં સત્તવાર રીતે વિગતો સામે નથી આવી રહી કે આખરે આ મામલો કેવી રીતે બિચક્યો છે. અહીં ઘટના સ્થળ પર આ મામલાને લઈને સ્થાનીક પોલીસનો મોટો કાફલો દોડી આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - પછી શું થયું?

ગુજરાતી જોક્સ - નર્સ એક મિનિટ માટે અહીં આવો

ભુજના આ 3 પાર્ક નાના બાળકો માટે સારા છે, સપ્તાહના અંતે પિકનિક પર જાઓ

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

વધુ જુઓ..

નવીનતમ

ગાજરની ફિરની

Promise Day History & Significance: પ્રોમિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? અહીંનો ઇતિહાસ અને મહત્વ જાણો

Wedding Anniversary Wishes For Husband: લગ્નની વર્ષગાંઠ પર તમારા જીવનસાથીને આ સુંદર સંદેશાઓ મોકલો અને તમારો પ્રેમ વ્યક્ત કરો.

International Epilepsy Day 2025 - વાઈ કે આંચકી શા માટે આવે છે? જાણો આ ખતરનાક રોગના કારણો અને લક્ષણો

ભૂંગળા બટેટા રેસીપી

આગળનો લેખ
Show comments