Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીની ડિગ્રી કેસમાં કેજરીવાલને હાજર થવા ફરમાન

arvind kejriwal
, બુધવાર, 7 જૂન 2023 (13:13 IST)
Kejriwal-કેજરીવાલ, સંજય સિંહના વિરૂદ્ધ માનહાનિ કેસમાં સુનવણી આજે- અહમદાવાદા કોર્ટમા રજૂ થવાના માટે કહ્યુ હતુ, PM ડિગ્રીહી સંકળાયેલો છે મામલો 
 
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની ડિગ્રીથી સંકળાયેલા એક મામલામાં અમદાવાદ કોર્ટમાં આજે સુનવણી થશે. 23 મે ને CM કેજરીવાલા અને AAP સાંસદા કોર્ટમા રજૂ નથી થયા હતા. તે પછી કોર્ટએ સમના જારી કરીને તેને રજૂ થવા માટે કહ્યુ હતું. 
 
હકીકતમાં ગુજરાત યુનિવર્સિટીએ બન્ને નેતાઓના વિરૂદ્ધ માનહાનિનો કેસ નોંધાયા છે. PM મોદીની ડિગ્રીથી સંબંધિત કેસમાં કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.
 
 
Edited By -Monica sahu
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જેલમાં પતિને જોઈને ગર્ભવતી પત્નીનું મોત