Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીલીમોરા નજીક કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલો પૂલ બેસી ગયો, વાહન વ્યવહાર બંધ

Webdunia
શનિવાર, 16 જુલાઈ 2022 (09:52 IST)
રાજ્ય સરકાર દ્વારા 7 વર્ષ અગાઉ કરોડના ખર્ચે કાવેરી નદી પર તૈયાર કરવામાં આવેલો બીલીમોરા થઇ આંતલિયા અને ઉડાચને જોડતો પુલ બનાવવામાં આવ્યો હતો. જે ઉંડાય વાણિયા, ફળિયા, લુહાર ફળિયા ગ્રામજનોએ બીલીમોર વગેરે સ્થળો જવામાં સરળતા રહેતી હતી. આંતલિયાથી 5 કિલોમીટર વાયા ઊંડાચ સીધા નેશનલ હાઇવે નંબર 48ના બલવાડા પહોંચી જવાથી હાઇવે સુધી જવા માટે અંતર ઘટી ગયું હતું. 

ભારેના કારણે કાવેરી નદીમાં ભજયનક પૂરના કારણે બંને કાંઠે વહેવાને કારણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.
 
ગુરુવારે મોડી રાત્રે કાવેરી નદીનું જળસ્તર ઘટતા ઊંડાચ તરફથી પુલનો થોડો ભાગ પહેલો પિલર થોડો બેસી જતા પુલને નુકસાન થયું હતું. પુલ ક્ષતિગ્રસ્ત થતાં તંત્રમાં દોડધામ મચી જમા પામી હતી. ઊંડાચ તરફ જતા પુલનો પહેલો પિલ્લર બેસી જવાને કારણે એક્સપાન્શન જોઈન્ટમાં ગેપ વધી ગયો છે. જેના કારણે જોખમી બનેલા આ પુલને વાહન વ્યવહાર અને આવાગમન માટે સદંતર બંધ કરી દેવાયો છે.
 
​​​​​​​​​​​​​​પુલ આવાગમન માટે બંધ થતા લોકોને 20 કિલોમીટર વધારે ચકરાવો લેવાનો વારો આવશે. આ પુલની ગંભીરતા ધ્યાને લઇ ગાંધીનગરની ટેકનિકલ ટીમ આ પુલનું નિરીક્ષણ કરવામાં આવશે. બેસી ગયેલા પીલરનું નિરીક્ષણ કરી આ બાબતે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવશે એમ જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર

Fathers Day Quotes Gujarati 2024 - ફાધર્સ ડે પર તમારા પિતાને કરો આ સુદર મેસેજ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

વજન ઘટાડવું હોય તો આ રીતે કરો ભીંડાનાં પાણીનું સેવન

ફાધર્સ ડે વિશેષ : દરેક બાળક માટે પિતા 'સર્વશ્રેષ્ઠ હીરો' હોય છે

Father's Day 2024 Gift Idea: - ફાધર્સ ડે પર તમારા પપ્પાને આપો આ Gift

Drashti Dhami: મા બનવાની છે TV ની મઘુબાલા, લગ્નના 9 વર્શ પછી થઈ પ્રેંગનેંટ, કહ્યુ છોકરો હોય કે છોકરી

આમીર ખાનના પુત્ર જુનેદ ખાન સ્ટારર ફિલ્મ ‘મહારાજ’ પર ગુજરાત હાઈકોર્ટનો હંગામી સ્ટે

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું ઓડિયો વેડિંગ કાર્ડ થયું વાયરલ, મહેમાનને કરવામાં આવી ખાસ વિનંતી

Disha Patani Birthday: પાયલોટ બનવાનુ હતુ સપનુ અને બની ગઈ અભિનેત્રી, 3 વાર પ્રેમમાં ખાઈ ચુકી છે દગો

સોનાક્ષીના ઝહીર ઈકબાલ સાથે લગ્નથી ખુશ નથી પિતા શત્રુધ્ન સિન્હા, બોલ્યા આજકાલના બાળકો મંજુરી નથી લેતા

આગળનો લેખ
Show comments