Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદના ગોમતીપુરમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં આગ,એક વ્યક્તિનું મોત

Webdunia
બુધવાર, 8 નવેમ્બર 2023 (17:32 IST)
gomtipura fire

અમદાવાદના ગોમતીપુરમાં આવેલા ફર્નિચર ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે. જેમાં આગ એટલી ભયાનક અને ઝડપથી ફેલાઈ હતી કે એક વ્યક્તિનું પણ તેમાં મોત થયું છે.અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જેમાં આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સામે આવ્યું નથી. પરંતુ કલર કરવાનું બોઈલર ફાટી જતાં આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે.

આ ઉપરાંત આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ કરી રહી છે. તેમજ ફાયરની મોટી ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમજ આસપાસના વિસ્તારોમાં આગ ન પ્રસરે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.ગઈકાલે જ અમદાવાદના સરખેજ વિસ્તાEરમાં બરફની ફેક્ટરી પાસે આવેલા એક રમકડાના ગોડાઉનમાં બપોરે ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર સહિત બે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર તાત્કાલિક સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે આ રીતે એક ચપટી હળદરનું સેવન કરો, તમારા સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા

5 મિનિટમાં ચેહરો ચમકાવશે આ 11 નેચરલ ઘરેલૂ ટીપ્સ

વધતા વજનથી શરમ અનુભવો છો? આ પાણીને તમારા આહારમાં કરો સામેલ, ચરબી થશે ગાયબ

Anti aging tips - 50 થી વધુ વયની સ્ત્રીઓ માટે સવારની ત્વચા સંભાળની રૂટિન

ક અક્ષર પરથી છોકરીઓના નામ

વધુ જુઓ..

નવીનતમ

અનંત-રાધિકાના સંગીતના સૌથી મોઘા સ્ટાર જસ્ટીન બીબર, વાર્ષિક 2350 કરોડની કમાણી કરનાર જસ્ટિન બીબરની નેટવર્થ કેટલી ?

હવે પ્રભાસની કલ્કિ 2898 એડી પર ભડક્યા મુકેશ ખન્ના, બતાવી આ મોટી ભૂલ, સરકારને કરી વિનંતી

કેન્સરની લડાઈમાં હિના ખાને કપાવ્યા પોતાના વાળ, કીમોથેરેપી પહેલા 6 મિનિટનો વીડિયો જોઈને કંપી જશો તમે

જોકસ - મંદિરમાં પુજારી

તો આ કારણે સોનાક્ષી સિન્હાના લગ્નમાં નહોતો આવ્યો લવ સિન્હા, બહેનના સાસરીપક્ષ તરફથી સમસ્યા

આગળનો લેખ
Show comments