Webdunia - Bharat's app for daily news and videos

Install App

દ્વારકા માં ઉમટી ભક્તોની ભીડ

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (12:31 IST)
દ્વારકા માં ઉમટી ભક્તોની ભીડ- દ્વારકામાં આજે શ્રી જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દ્વારકા નગરી આવી દ્વારકાધીશના દર્શન કરવા લાઈન લગાવી દીધી છે
 
શ્રીજીની શૃંગાર આરતી 11:00 વાગ્યે થઈ. ત્યાર બાદ ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. હવે બપોરે 12 વાગ્યે રાજભોગનો સમય છે. 
 
શૃંગાર આરતી પછી ગ્વાલ ભોગ ચઢાવવામાં આવ્યો. જેમાં મીઠાઈ એને દૂધની બનાવટો ભગવાનને અર્પણ કરવામાં આવી. ગ્વાલ ભોગ પછી ભગવાનના દર્શન 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે. બપોરે 12:00 પછી રાજભોગનો સમય છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુંબઈના ચેમ્બુરમાં એક દુકાનમાં ભીષણ આગ, અકસ્માતમાં 5 લોકોના મોત

મૉડેલે પોતાની બ્રા ઉતારી અને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવ્યા, પછી આવું કંઈક થયું જોઈને લોકો દંગ રહી ગયા

ઇઝરાયલના હુમલા વચ્ચે બે લાખથી વધુ લોકો લેબનોન છોડીને સીરિયા ગયા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

પશ્ચિમ બંગાળમાં 10 વર્ષની બાળકીનું અપહરણ પછી મર્ડર, બળાત્કારનો પણ આરોપ

આગળનો લેખ
Show comments