Webdunia - Bharat's app for daily news and videos

Install App

કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ.- જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા

અમદાવાદ - ..અપડેટ

Webdunia
મંગળવાર, 1 ફેબ્રુઆરી 2022 (18:07 IST)
ધધુકા કિશન ભરવાડ ચકચારી હત્યા કેસ..

કિશન ભરવાડ મર્ડર કેસ મામલે ગુજરાત ATSની ટીમ મૌલવી ઐયુબને લઈ જમાલપુરની મસ્જિદ પર પહોંચી હતી. અમદાવાદ જમાલપુરની મસ્જિદમાંથી ભડકાઉ લખાણ લખેલું પુસ્તક અને એરગન મળી આવ્યા છે. કિશન ભરવાડની હત્યાનું જમાલપુરની મસ્જિદમાં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.
 
મૌલવી ઐયુબને લઈ એ ટી એસ ની ટીમ જમાલપુરની મસ્જિદ પર પહોંચી.. 
 
રિયાઝ હોટલ પાસે આવેલા ઘરે કરી તપાષ. 
 
મૌલાના ઐયુબે લખેલી પુસ્તક  કબ્જે કરી
 
ફાયરીંગ ની પ્રેક્ટીસ માટે લાવેલી એરગન કરી કબ્જે.. 
 
મૌલવી ઐયુબ સાથે દિલ્હીના સાથે રાખી મસ્જિદ પર કરી તપાસ...
 
ગુજરાત એટીએસએ કાફલા સાથે મૌલવી લઈ આવ્યા..
 
કિશન ભરવાડની હત્યામાં જમાલપુરની મસ્જિદ માં આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું...

સંબંધિત સમાચાર

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments