Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંબાજી દર્શન કરી પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુ, બસની બ્રેક ફેલ થતા પલટી બસ, 9ના મોત

Webdunia
શનિવાર, 8 જૂન 2019 (10:31 IST)
બનાસકાંઠા જીલ્લાની એક દર્દનાક ઘટના સામે આવી છે. જ્યા એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત થઈ ગયા જ્યારે કે 5 અન્ય 17 લોકો ઘાયલ થઈ ગયા.  પ્રાપ્ત માહિતી મુજબ અંબાજીના ત્રિસૂલિયા ઘાટ પાસે એક મિની બસની બ્રેક ફેલ થઈ ગયા પછી તે પલટી ગઈ અને એક ખાઈમાં જઈ પડી. આ ભીષણ અકસ્માતત પછી વિસ્તારના સ્થાનીક લોકો મદદ માટે સામે આવ્યા અને નિકટના હોસ્પિટલમાં પહોંચાડ્યા. જ્યા તેમની સારવાર ચાલી રહી છે.  પોલીસે શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર આ બસમાં લગભગ 25  જેટલા મુસાફરો સવાર હતા. અને અંબાજી દર્શન કરીને વડગામ તાલુકાના ગામ ભાલ પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક મિની બસની બ્રેક ફેલ થઈ ગયુ અને બસ પલટી ખાઈને ખાઈમાં પડી. જેને લીધે 9 લોકોના મોત થયા જ્યારે કે 17 અન્ય ઘાયલ થયા છે. 
 
આ અકસ્માતમાં નવ લોકોના મોત નીપજ્યા છે. મૃતકો વડગામ તાલુકાના ભલગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.
 
આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારને સહાય આપવાની જાહેરાત કરી છે. બનાસકાઠા જીલ્લા પ્રશાસને ઘાયલોને દરેક શક્ય મદદ કરવાનો આદેશ આપ્યો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments