Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે AMTS અને BRTS ની 255 બસ આજે દોડાવવામાં આવશે નહીં

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (08:11 IST)
અમદાવાદમાં જગદીશ મંદિર ખાતેથી નિકળનારી 145 મી રથયાત્રાને ધ્યાનમાં લઈ એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની ૨૫૦થી વધુ બસ આજે બંધ રાખવામાં આવશે.એ.એમ.ટી.એસ.ના ૭૫ તેમજ બી.આર.ટી.એસ.ના છ રુટમાં ડાયવર્ઝન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તરફથી 75 રુટ ઉપર દોડાવાતી 297 બસને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 11 રુટ ઉપર દોડાવાતી ૩૪ બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ બાર રુટની બાર બસ બંધ રાખવામાં આવશે.રથયાત્રા પર્વને ધ્યાનમાં રાખી 12 રુટની કુલ 139 બસ બંધ રાખવામાં આવશે.
 
બી.આર.ટી.એસ.ના ચાર રુટની 70 બસના રુટ ટૂંકાવવામાં આવ્યા છે.ડાયવર્ઝનને લઈ છ રુટ ઉપર દોડાવવામાં આવતી 116 બસ બંધ રાખવામાં આવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments