Webdunia - Bharat's app for daily news and videos

Install App

કારખાનામાં બોઈલર ફાટતાં 2ના મોત

breaking news
Webdunia
મંગળવાર, 12 ડિસેમ્બર 2023 (23:14 IST)
મોરબીનાં બગથળા ગામે કારખાનામાં બોઈલર ફાટ્યું છે. બોઈલર ફાટતાં કારખાના આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કંપનીના પાર્ટનર સહીત અન્ય બે યુવાન દાઝી ગયા હતા. જો કે બે યુવાનોનું કરુણ મોત થયું હતું અને એક શ્રમિકની શોધખોળ શરૂ છે. સિંટેથિક નામની ફેકટરી હોવાનું જાણવા મળ્યું છે. આગના કારણે ધૂમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. 
 
મોરબીના બગથળા નજીક ફેકટરીમાં બોઈલર બ્લાસ્ટ થતા બે યુવાનોના મોત, એકને ઈજા
 
 મોરબીનાં બગથળા ગામે કારખાનામાં બોઈલર ફાટ્યું છે. બોઈલર ફાટતાં કારખાના આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કંપનીના પાર્ટનર સહીત અન્ય બે યુવાન દાઝી ગયા હતા. જો કે બે યુવાનોનું કરુણ મોત થયું હતું. 
 
આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પર કાબુ મેળવવા માટે ફાયરની ૩ ટીમોએ ૨ કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો બનાવને પગલે ફાયર ઉપરાંત મોરબી તાલુકા પોલીસ અને ૧૦૮ ની ટીમ પણ દોડી ગઈ હતી ઈવા સિન્થેટીક નામની ફેકટરીમાં રેકઝીન બનાવવામાં આવતું હતું જ્યાં બોઈલર બ્લાસ્ટ થતા સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિના મોત થયા હતા તો એકને ઈજા પહોંચી હતી જોકે બોઈલર બ્લાસ્ટ ક્યાં કારણોસર થયું તે હાલ સ્પષ્ટ થયું નથી તાલુકા પોલીસ ટીમે તપાસ શરુ કરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિટવેવ આંખોને પહોંચાડી શકે છે મોટું નુકસાન, ઉનાળામાં કેવી રીતે કરશો આઈકેર જાણો?

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments