Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં ૧૨૩ મોત નીપજ્યા હતા

Liquor
Webdunia
મંગળવાર, 26 જુલાઈ 2022 (10:52 IST)
ધંધુકા અને બરવાળામાં લઠ્ઠાકાંડમાં મૃતકોની સંખ્યા પણ વધી શકે છે. આ  લઠ્ઠાકાંડે અમદાવાદમાં વર્ષ ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડની યાદ અપાવી દીધી છે.  જેમાં ૧૨૩ લોકોના મૃત્યુ થયા હતા. તેમજ સુરતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં  ૨૪ લોકોના મોત નીપજ્યા હતા. વર્ષ ૨૦૦૯માં અમદાવાદમાં મહેમદવાદથી મોકલવામાં આવેલા કેમીકલ યુક્ત દેશી દારૃથી બાપુનગર, ઓઢવ અને કાંકરીયામાં કુલ 123 લોકોના મરણ થયા હતા અને ૨૦૦ લોકોએ આંખો ગુમાવી હતી.  જે અમદાવાદનો સૌથી મોટો લઠ્ઠા કાંડ હતો.

જે કેસમાં મુખ્ય આરોપી તરીકે કેમીકલ આપનાર જયેશ ઠક્કર અને દાદુ છારા , વિનોદ ડગરી અને રવિન્દ્ર પવાર સહિત ૩૩ લોકો વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરવાાં આવી હતી. તો સુરતના લીબાયત, પુણા, કાપોદ્વા અને વરેલીમાં લઠ્ઠાકાંડ થયો હતો.જેમાં ૨૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જે અંગે પણ તપાસમાં અનેક મોટા ખુલાસા થયા હતા.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

Mithun Rashi name- મિથુન રાશિ (ક, છ, ઘ) પરથી બાળકોના નામ

ગ્લોઈંગ સ્કિન માટે ચોખાનું પાણી અથવા એલોવેરા, જાણો જે આપશે સારું પરિણામ

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

Child Moral Story- સતત પ્રયત્નોનું મહત્વ

વધુ જુઓ..

નવીનતમ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

આગળનો લેખ
Show comments