Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ramzan : અલ્લાહ પાસેથી ઈનામ લેવાનો મહીનો

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2023 (12:00 IST)
વર્ષમાં 11 મહીના સુધી માણસ  દુનિયાની ઝંઝટમાં  ફંસાયેલો  રહે છે. અલ્લાહે રમજાનના મહીનાને આદર્શ જીવનશૈલી માટે નક્કી કરેલ છે. 

રમજાનના ઉદ્દેશય સાધમ સંપન્ન લોકોને પણ ભૂખ્-પ્યાસના અનુભવ કરાવીને આખી કૌમને અલ્લાહના નજીક લાવીને નેક રાહ પર નાખવું . સાથે જ આ મહીના માણસને એમના અંદર આવતા અને પોતેના મૂલ્યાંકન કરી સુધાર કરવાના અવસર પણ આપે છે. 
 
રમજાનના મહીનો એ માટે પણ મહત્વનો છે કે  અલ્લાહે આ મહીનામાં સલાહનું સૌથી મોટુ પુસ્તક કુરાન શરીફની  વિશ્વમાં ઉત્પતિ કરાવી હતી .
 
રહમત અને બરકત માટે રમજાનના મહીનાને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે. આ મહીનાના પહેલા 10 દિવસોમાં અલ્લાહ એમના રોજેદાર બંદા પર રહમતની વર્ષા કરે છે..
 
બીજા 10 દિવસોમાં એ રોજેદારોના પાપ માફ કરે છે અને ત્રીજા 10 દિવસોમાં આગથી છુટકારો મેળવાની સાધનાને સમર્પિત કરે છે. 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments