Biodata Maker

Ram Navami- રામનવમી પણ જાણો ભગવાન શ્રી રામ નવમી તિથિની 5 ખાસ વાતોં

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (15:21 IST)
ચૈત્ર નવરાત્રિમાં ઘણા ઘરોમાં નવમીને દુર્ગા માતાની પૂજા હોય છે. આ દિવસે રામ નવમી પણ હોય છે. રામનવમી ને ભગવાન શ્રીરામનો જન્મ થયો હતો. આવો જાણીએ રામ નવમી તિથિ વિશે પાંચ ખાસ વાતોં 
1. નવમી તિથિ ચંદ્ર મહિનાના બન્ને પક્ષોમાં આવે છે. આ તિથિને સ્વ્વામિની દેવી માતા દુર્ગા છે. આ તિથિ રોક્તા તિથિઓમાંથી એક છે. રિક્તા એટલે ખાલી. આ તિથિમાં કરેલ કાર્યમી કાર્યસિદ્ધિ રિક્ત હોય છે. આ 
કારણે આ તિથિમાં બધા શુભ કાર્ય વર્જિત ગણાય છે. માત્રા માતા કે શ્રીરામની પૂજા જ ફળદાયી હોય છે. 
 
2. આ તિથિ ચૈત્ર મહિનામાં શૂન્ય સંજ્ઞક હોય છે અને તેની દિશા પૂર્વ છે. શનિવારે સિદ્ધા અને ગુરૂવારે મૃત્યુદા ગણાય છે. એટલે શનિવારે કરેલ કાર્યમાં સફળતા મળે છે અને ગુરૂવારે કરેલ કાર્યમાં સફળતાની કોઈ 
ગારંટી નથી. આ વખતે રામ નવમી બુધવારે 21 એપ્રિલ 2021ને છે. 
 
3. ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમીના રૂપમાં ઉત્સાહ અને હર્ષ ઉલ્લાસની સાથે ઉજવાય છે. આ દિવસે ભગવાન શ્રીરામનો પૂજન અને વંદન કરીને સુખ, સમૃદ્ધિ અને શાંતિ વધે છે. સાથે જ સંતાન સુખની પ્રાપ્તિ 
હોય છે. 
 
4. નવમીના દિવસે દૂધી ખાવું વર્જિત છે કારણ કે આ દિવસે દૂધીનો સેવન ગૌ-માંસના સમાન ગણાય છે. 
 
5. આ દિવસે કઢી, પૂરણપોળી, ખીર, પૂડી, શાક, ભજીયા, શીરો, કોળું કે બટાકાનું શાક બનાવાય છે. માતાદુર્ગા અને શ્રીરામને ભોગ લગાવ્યા પછી જ ભોજન કરાય

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

વધુ જુઓ..

નવીનતમ

Griha Pravesh Muhurat in 2026: નવા વર્ષમાં ગૃહપ્રવેશ માટે શું રહશે શુભ મુહૂર્ત ? જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીની જાણીલો તારીખ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments