Webdunia - Bharat's app for daily news and videos

Install App

હાર્દીક જન્મદિવસ નહીં મનાવે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2016 (12:30 IST)
પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલનો આજે જન્મદિવસ  છે. પરંતુ તે આજે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવે. હાર્દિકે પોતાનો જન્મ દિવસ નહીં ઉજવવા અંગે જણાવ્યું છે કે આંદોલન દરમ્યાન કેટલાક પાટીદારો શહિદ થયા હતા. જેના કારણે હું મારો જન્મદિવસ નહીં ઉજવું.

હાલ હાર્દિક શરતી જામની પર મુક્ત છે અને રાજસ્થાનના ઉદયપુરમાં રહી રહ્યો છે. ત્યારે તે  પોતાના જન્મ દિવેસ શ્રીનાથજી દર્શન કરવા જવાનો છે. તેના જન્મ દિવસે હાર્દિકના માતા રક્તદાન કેમ્પમાં હાજરી આપવા માટે સુરત જવાના હોઇ, તેઓ પણ હાર્દિક સાથે નહીં હોય.

હાર્દિક હાલ ઉદયપુરમાં છે. ત્યાં પણ વિવિધ સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે. હાર્દિક અહીં સલામતી અનુભવી રહ્યો છે. તે અહીંથી જ તેના આંદોલનની આગામી રણનીતિ નક્કી  કરશે. સાથે પાટીદાર સભ્યો સાથે સંપર્કમાં રહેશે અને પોતાનું આંદોલન ચલાવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments