Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેજરીવાલ રાહુલ ગાંઘી ઉનાની મુલાકાત લેશે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2016 (12:23 IST)
મળતી માહિતી મુજબ, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આગામી ૨૧ જુલાઈએ ઉનાની મુલાકાતે આવશે.  તેઓ પીડિત પરિવારો તેમજ મૃત્યુ પામનાર પોલીસકર્મીના પરિવાર સાથે મુલાકાત કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.  જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ક્યારે ઉનાની મુલાકાત લેશે તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.

જોકે તેઓ પણ આ સપ્તાહમાં જ ઉનાની મુલાકાત લેશે તેવુ વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે.ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ સોમનાથ અને રાજકોટની મુલાકાત લીધી હતી. તેમજ આ મુલાકાત દરમિયાન તેમણે વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની તમામ ૧૮૨ બેઠકો પરથી ચુંટણી લડવાની જાહેરાત પણ કરી હતી.

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

આગળનો લેખ
Show comments