Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shardiya Navratri 2022: 26 સેપ્ટેમ્બરની સવારે 6.11 વાગ્યેથી શરૂ થશે ઘટ સ્થાપના મુહુર્ત, તમે પણ જાણી લો સમય

Webdunia
રવિવાર, 25 સપ્ટેમ્બર 2022 (12:38 IST)
Shardiya Navratri 2022 Kalash Muhurat:  શારદીય નવરાત્રી 26 સેપ્ટેમ્બર સોમવારથી શરૂ થઈ રહ્યા છે. નવરાત્રિના પહેલા દિવસે શુક્લ અને બ્રહ્મ યોગનો અદભુત સંયોગ બનવાના કારણે તેને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. આ વર્ષે નવરાત્રી પર માતારાની હાથીની સવારીથી પૃથ્વી પર આગમન કરશે. માતાની 
સવારીને ખૂબ ખાસ માનવામાં આવી રહ્યુ છે. 
 
શુક્લ અને બ્રહ્મ યોગનો મહત્વ 
શારદીય નવરાત્રીન પ્રથમ દિવસે સવારે 8 વાગીમે 06 મિનિટ સુધી શુક્લ યોગ રહેશે. તે પછી બ્રહ્મ યોગ શરૂ થશે. શાસ્ત્રોના મુજબ શુક્લ અને બ્રહ્મ યોગમાં કરેલ કાર્ય ખૂબ શુભ ફળદાયી માનવામાં આવે છે. 
 
ઘટસ્થાપનાનુ શુભ મુહુર્ત 
અશ્વિન ઘટસ્થાપના સોમવારે સેપ્ટેમ્બર 26, 2022ને કરાશે. ઘટસ્થાપના મુહુર્ત 6.11 સવારેથી 7.51 એ એમ સુધી રહેશે. તે સમય 1 કલાક 40 મિનિટ સુધી રહેશે. ઘટસ્થાપના અભિજીત મુહુર્ત 11:48 એ. એમ થી 12:36 પીએમ સુધી રહેશે. સમય - 00 કલાક 48 મિનિટ સુધી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રોજ પીવો કાળી દ્રાક્ષનું જ્યુસ, તમારા લટકતા પેટથી મળશે છુટકારો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Janmotsav 2025: આજે હનુમાન જન્મોત્સવ છે, કેવી રીતે કરશો બજરંગબલીની પૂજા, જાણો શુભ મુહૂર્ત અને મંત્ર

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

આગળનો લેખ
Show comments