Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shailputri mata mandir - નવરાત્રીમાં દરેક ધર્મના લોકો અહીં પહોંચે છે મા દુર્ગાના આ મંદિરમાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે

Webdunia
સોમવાર, 23 સપ્ટેમ્બર 2024 (10:59 IST)
shailputri mata mandir varanasi  
શૈલપુત્રી માતા મંદિર Shailputri Temple
આ પવિત્ર મંદિર બીજે ક્યાંય નથી પણ શિવની નગરી એટલે કે વારાણસી શહેરમાં છે. આ પવિત્ર મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસથી જ ભક્તોની ભીડ જામવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં માતાના દર્શન કરવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
અમે જે પવિત્ર મંદિર વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ છે 'મા શૈલપુત્રી મંદિર'. આ પવિત્ર મંદિર બીજે ક્યાંય નથી પણ શિવના શહેરમાં એટલે કે વારાણસી શહેરમાં છે.
આ પવિત્ર મંદિરમાં નવરાત્રિના પહેલા દિવસથી જ ભક્તોની ભીડ જામવા લાગે છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં માતાના દર્શન કરવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
શૈલપુત્રી માતા મંદિરની પૌરાણિક કથા history of shailputri temple
 
આ પવિત્ર મંદિરમાં માતાજીના ભક્તો માટે આટલુ ખાસ છે કે દૂર દૂરથી લોકો લાલ ચુનરી, લાલ ફૂલ વગેરે વસ્તુઓ ચઢાવવા આવે છે અને મનોકામના માંગે છે. એક નવરાત્રિ દરમિયાન જો કોઈ અહીં યજ્ઞ કરે છે તો તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
એવું કહેવાય છે કે મોટાભાગની પરિણીત મહિલાઓ આ મંદિરની આવે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય તેમજ પરિવાર માટે શુભકામનાઓ માંગે છે. બીજી લોકકથા એ છે કે કાશીમાં આ એક એવું મંદિર છે જ્યાં મા દુર્ગાની ત્રણ વખત આરતી કરાય છે.
 
મંદિરના ઘણા નામ 
હિમાલયની ગોદમાં જન્મ લેનારી માતા શૈલપુત્રી સિવાય અન્ય ઘણા નામોથી પણ ઓળખાય છે. એવું કહેવાય છે કે દેવી માતાનું વાહન વૃષભા છે, તેથી તેમને વૃષારુધા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત મા શૈલપુત્રી સતી, પાર્વતી અને હેમવતી દેવીના નામથી પણ પ્રચલિત છે.
 
કેવી રીતે પહોંચવું?
વારાણસી જવું ખૂબ જ સરળ છે. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, દિલ્હી વગેરે જેવા ભારતના કોઈપણ ભાગના કોઈપણ શહેરમાંથી ટ્રેન દ્વારા અહીં પહોંચી શકાય છે.
 
તમે વારાણસી રેલ્વે સ્ટેશનથી ટેક્સી અથવા કેબ દ્વારા સરળતાથી મંદિર સુધી પહોંચી શકો છો. તે શહેરના કેન્દ્રથી લગભગ 4 કિમીના અંતરે છે.
 
જો તમે હવાઈ માર્ગે મા શૈલપુત્રી મંદિર સુધી પહોંચવા માંગતા હોવ તો નજીકનું એરપોર્ટ લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Shailputri mata mandir - નવરાત્રીમાં દરેક ધર્મના લોકો અહીં પહોંચે છે મા દુર્ગાના આ મંદિરમાં દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય છે

Navratri 9 Days Prasad - નવરાત્રિના નવ દિવસના ખાસ પ્રસાદ અને ફળ

Navratri Colours 2024: 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે શારદીય નવરાત્રી, જાણો કયા દિવસે કયો રંગ પહેરવુ શુભ રહેશે.

પ્રથમ દિવસે દેવી - માતા શૈલપુત્રી જાણો સ્વરૂપ અને પ્રસાદ

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments