Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રી આ છે શુભ મૂહૂર્ત અને તિથિ

Webdunia
મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (13:56 IST)
શારદીય નવરાત્ર 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે. 
મા દુર્ગાની સ્થાપનાનું મૂહૂર્ત  
નવરાત્રમાં સૌથી મુખ્ય માતાની ચોકી હોય છે. જે શુભ મૂહૂર્તમાં જ લગવાય છે. માતાની  ચોકી લગાવા માટે ભક્તો પાસે 10 ઓક્ટોબર સવારે 7.45 સુધી છે . પણ સવારે 11. 36 થી બપોરે 12.24 સુધીનો સમય પણ પૂજા અને કળશ સ્થાપના કરી શકાય  છે. કારણ કે આ સમયે અભિજીત મૂહૂર્ત લાગી રહ્યું છે. 
 
નવરાત્રમાં અખંડ દીપનો મહત્વ 
અખંડ દીપ પ્રગટાવવાથી ઘરમાં હમેશા માતા દુર્ગાની કૃપા બની રહે છે. જરૂરી નહી કે દરેક ઘરમાં અખંડ દીપ પ્રગટાવે . અખંડ દીપના કેટલાક નિયમ હોય છે જેને નવરાત્રમાં પાલન કરવું હોય છે. હિન્દુ પરંપરા છે કે જેના ઘરોમાં અખંડ જ્યોત પ્રગટાવે છે તેને જમીન પર સૂવો જોઈએ. 
 
નવરાત્રમાં માતાના 9 રૂપોની પૂજા કરાય છે 
10 ઓક્ટોબર 2018  : માતા શૈલપુત્રીની પૂજા 
11 ઓક્ટોબર 2018  : માતા બ્રહ્મચારિણી  પૂજા  
12 ઓક્ટોબર 2018 : માતાચંદ્રઘટાની પૂજા  
13 ઓક્ટોબર 2018 : માતા કુષ્માંડાની પૂજા  
14 ઓક્ટોબર 2018 : માતા સ્કંન્દમાતાની પૂજા  
15 ઓક્ટોબર 2018 : માતા કાત્યાયનીની પૂજા  
16 ઓક્ટોબર 2018 : માતા કાલરાત્રિની પૂજા  
17 ઓક્ટોબર 2018 : માતા મહાગૌરીની પૂજા  
18 ઓક્ટોબર 2018 : માતા સિદ્ધિદાત્રીની પૂજા  
19 ઓક્ટોબર 2018 : માતા દશમી તિથિની પૂજા  દશેરા 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments