મા દુર્ગાના અનેક રૂપ છે. નવરાત્રિમાં અનેક ભક્તગણ સમયની કમીને કારણે દુર્ગા પાઠ નથી કરી શકતા. આવામાં જ્યોતિષિયો મુજબ જો તમે તમારી વ્યસ્તતાઓને કારણે માતની આરાધના માટે સમય નથી કાઢી શકતા તો માં ના 108 નામનો જાપ જરૂર કરો. નવરાત્રીના નવ દિવસોમાં માં દુર્ગાના નામનો જાપ કરવાથી માતા પોતાના દરેક કષ્ટને હરી લેશે.
ઘર્મગુરૂઓનુ માનીએ તો સવારે અને સાંજે આ નામોનુ ઉચ્ચારણ કરવુ જોઈએ. એવુ કહેવાય છે કે દરેક નામનુ ઉચ્ચારણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. આવુ કરવાથી માતા રાનીની કૃપા તમારા પર કાયમ રહેશે.