Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો નવરાત્રિમાં કેવી રીતે કરીએ સ્નાન તો થશે તમને ધનલાભ

Webdunia
સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (15:06 IST)
આમ તો હિંદુ ધર્મમાં દર સિવસે સ્નાનનો મહત્વ છે અને સૌથી ઉત્તમ સવારે સ્નાન માન્યું છે. સ્નાનનો મહત્વ તહેવારોમાં વધી જાય છે. ખાસ કરીને નવરાત્રિમાં આ દિવસોમાં કરેલ ઉપાયોનું મહત્વ છે. દરરોજ સવારે સ્નાનથી સંકળાયેલા ખાસ ઉપાય કરવાથી જીવનમાં ક્યારે આ પરેશાનીઓ નહી થશે. 
જાણો નવરાત્રિમાં સ્નાન સંબંધી કયું ઉપાય કરશો તો તમને લાભ મળશે. 
સ્નાન હમેશા સવારે બ્રહ્મ મૂહૂર્તમાં કરવું. સ્નાન કરવાથી પહેલા પાણીમાં ઘી નાખો અને પછી તે પાણીથી સ્નાન કરશો તો શરીર સ્વસ્થ રહેશે. 
પાણીમાં દહીં મિક્સ કરી નહાવો છો તો ધન વધશે અને સન્માન મળશે. 
પાણીમાં તલ મિક્સ કરી નવરાત્રિમાં સ્નાન કરવાથી માતા લક્ષ્મીની સાથે મહાદેવની કૃપા પણ બને છે. ધન વધે છે. 
પાણીમાં રત્ન નાખી નહાવાથી આભૂષણ મળે છે કે પૈસા આવે છે જે તમને આભૂષણ ખરીદવામાં મદદ કરે છે. 
જો દૂધ મિક્સ કરી નહાવો છો તો તમારી ઉમર વધે છે તમે સ્વસ્થ રહો છો અને કોઈ રોગ નહી થાય તમને 
પાણીમાં ઈલાયચી કેસર મિક્સ કરી નહાવાથી આર્થિક સમસ્યા નહી હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments