Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપિલ મિશ્રા કેજરીવાલે મંત્રીપદેથી હટાવ્યાં,આજે કરશે મોટા ખુલાસા, AAPની વધશે મુશ્કેલી!

Webdunia
રવિવાર, 7 મે 2017 (10:35 IST)
દિલ્હીના મુખ્યંત્રી અરવિંદ કેજરીવાલે કપિલ મિશ્રાને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.કૈલાશ ગહલોતને કપિલ મિશ્રાના સ્થાને મૂકવામાં આવ્યાં છે. કપિલ મિશ્રાએ શનિવારે ટ્વિટ કરીને  લખ્યું છે કે આ રવિવારે સવારે ટેન્કર ઘોટાડાને લઇને મોટા ખુલાસા કરવામાં આવશે. 
 
કપિલ મિશ્રાને હટાવવા પાછળ દિલ્હીમાં ખરાબ જળ પ્રબંધનને કારણભૂત ગણાવ્યું છે. તેમણે કહ્યું કે કપિલ મિશ્રાએ જો કે ખુબ પ્રયત્ન કર્યા પરંતુ દિલ્હીમાં જળ પ્રબંધન યોગ્ય રીતે થઈ શકતુ નહતું.
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments