Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોના મહામારીમાં પણ યોગને લઈને લોકોમાં ઉત્સાહ ઓછો થયો નથી, સ્ટ્રેસથી સ્ટ્રેંથ તરફ લઈ જ જાય છે - પીએમ મોદી

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (08:12 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આયોજિત વર્ચુઅલ કાર્યક્રમને સંબોધિત કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યોગ કોરોના રોગચાળામાં આશાની કિરણ રહ્યુ છે અને તેના પ્રત્યેનો ઉત્સાહ ઓછો થયો નથી. તેમણે કહ્યું કે જ્યારે કોરોના આવ્યો ત્યારે દુનિયા આ માટે તૈયાર નહોતી પણ આવા સમયમાં યોગ જ આત્મબળ અને એક મોટુ માઘ્યમ બન્યુ. 
 
તેમણે કહ્યુ કે, કોરોના છતા આ વખતે યોગ દિવસની થીમ 'યોગ ફોર વેલનેસ'એ કરોડો લોકોમાં યોગા પ્રત્યે ઉત્સાહને વધાર્યો. હુ આજે યોગ દિવસ પર આ પ્રાર્થના કરુ છુ કે દરેક દેશ દરેક સમાજ અને દરેક વ્યક્તિ સ્વસ્થ રહે.  બધા એકસાથે મળીને એકબીજાની તકાત બનો.   પીએમ મોદીએ કહ્યું, 'કોરોનાના દોઢ વર્ષમાં ભારત સહિત કેટલાય દેશોએ મોટા સંકટનો સામનો કર્યો. વિશ્વના મોટા ભાગના દેશો માટે યોગ દિવસ તેમનો પરંપરાગત સાંસ્કૃતિક ઉત્સવ નથી. આ મુશ્કેલ સમયમાં લોકો તેને સરળતાથી ભૂલી શકતા હતા. પરંતુ લોકોમાં યોગનો ઉત્સાહ વધ્યો છે.
 
પીએમ મોદીએ કહ્યુ, ભારતના ઋષિયોએ, ભારતને જયારે પણ સ્વાસ્થ્યની વાત કરી છે, તો તેનો મતલબ ફક્ત શારીરિક સ્વાસ્થ્ય રહ્યો નથી. તેથી યોગમાં ફિજિકલ હેલ્થની સાથે સાથે મેંટલ  હેલ્થ પર આટલુ જોર આપવામાં આવ્યુ છે.  યોગ આપણને સ્ટ્રેસથી સ્ટ્રેંથ અને નેગેટિવિટીથી ક્રિએટિવિટીનો રસ્તો બતાવે છે. યોગ આપણને નિરાશાથી ઉમંગ અને પ્રમાદ થી પ્રસાદ સુધી લઈ જાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

ગુજરાતી જોક્સ - જલેબી

ફકીર જેવી હાલત..કરણ જોહરે પોતાના શું બનાવી લીધા છે હાલ... ફેંસ જોઇને રહી ગયા દંગ

ગુજરાતી જોક્સ -સસલુ અને કાચબો

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments