Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આઈપીએલ 2021 સ્થગિત થતા જ વિરાટ કોહલી કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં વ્યસ્ત

આઈપીએલ 2021 સ્થગિત થતા જ વિરાટ કોહલી કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં વ્યસ્ત
, ગુરુવાર, 6 મે 2021 (15:28 IST)
આઈપીએલ 2021ના સ્થગિત થતા જ ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી કોરોના મહામારી વિરુદ્ધ જંગમાં જોડાયા છે. વિરાટ કોહલીએ મુંબઈમાં કોરોના પીડિતોને રાહત આપવા માટે કામ કરવુ શરૂ કર્યુ છે. વિરાટને યુવા સેનાના લીડર રાહુલ એન કુનાલ સાથે વાત કરતા અને કોવિડ 19થી પ્રભાવિત લોકો માટે રણનીતિ તૈયાર કરતા જોવામાં આવ્યા. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દાખલ થયા ત્યારે જીવવાની જિજીવિષા છોડી ચૂક્યા હતા, “ચાલ જીવી લઇએ”નામંત્ર સાથે ઘરે પર તફર્યાં