Webdunia - Bharat's app for daily news and videos

Install App

Uttarakhand Bus Accident: 26 શ્રદ્ધાળુઓના મોત પર PMએ દુખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારને 2 લાખ રૂપિયા આપવાની કરી જાહેરાત

Webdunia
રવિવાર, 5 જૂન 2022 (22:55 IST)
Uttarakhand Bus Accident: ઉત્તરાખંડના યમુનોત્રી હાઈવે પર રવિવારે સાંજે એક દર્દનાક અકસ્માત થયો હતો. અહીં ડામતા પાસે એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 26 શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા અને પાંચ ગંભીર રૂપે ઘાયલ થયા. અકસ્માતમાં અન્ય બે લોકો ગુમ છે. ઘાયલોને ડામતા  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
<

Uttarkashi bus accident | PM Modi announces an ex-gratia of Rs 2 lakhs each for the families of the deceased & Rs 50,000 each for the injured in a bus accident in Uttarakhand pic.twitter.com/acptwljMHr

— ANI (@ANI) June 5, 2022 >
 
 
 
 ઘટના સ્થળ પર હાજર પોલીસે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 23 લોકોના મૃતદેહોની ગણતરી કરવામાં આવી છે અને 09 મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય માટે કામગીરી ચાલુ છે. ડામતા દુર્ઘટના પર, વડા પ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે વડા પ્રધાને અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો માટે પીએમ રાહત ફંડમાંથી બે લાખ  રૂપિયાની અનુગ્ર રાશિની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments