Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચારધામ યાત્રા- ઉત્તરાખંડમાં 101 લોકોની મોત પછી અલર્ટ 50 વર્ષથી વધારે ઉમ્રના તીર્થયાત્રીઓની થશે હેલ્થ સ્ક્રીનિંગ

ચારધામ યાત્રા- ઉત્તરાખંડમાં 101 લોકોની મોત પછી અલર્ટ 50 વર્ષથી વધારે ઉમ્રના તીર્થયાત્રીઓની થશે હેલ્થ સ્ક્રીનિંગ
, રવિવાર, 5 જૂન 2022 (12:38 IST)
ચારધામ યાત્રાના દરમિયાન 100થી વધારે તીર્થયાત્રીઓની મોત પછી ઉત્તરાખંડ સરકારએ નિર્ણય કર્યો છે કે હવે 50થી વધારે ઉમ્રના લોકોને ફરજીયાત હેલ્થ સ્ક્રીનિંગથી પસાર થવુ પડશે. ઉત્તરાખંડ સ્વાસ્થય વિભાગના મુજબ યાત્રાના દરમિયાન 101 તીર્થયાત્રીઓની મોત થઈ છે. 
 
જેમાં કેદારનાથમાં 49, બદ્રીનાથ ધામમાં 20, ગંગોત્રી ધામમાં 7 અને યમનોત્રી ધામમાં 25 શામેલ છે. તેમાંથી રવિવારે કેદારનાથ અને બદ્રીનાથમાં એક-એકની મોત થઈ. જાણકારી મુજબ મોતના કારણ કાર્ડિયક અરેસ્ટ અને બીજા રોગો છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યોગી આદિત્યનાથનુ અસલી નામ છે અજય સિંહ નેગી, જાણો તેમના જીવન સાથે જોડાયેલ વાતો