Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને મળ્યો ઈંસાફ, કુલદીપ સેંગરને ઉમંરકેદ, 25 વર્ષનો દંડ

Webdunia
શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (14:37 IST)
ઉન્નાવ દુષ્કર્મ  કેસમાં કોર્ટએ નિર્ણય સંભળાવી દીધો છે. ભારતીય જનતા પાર્ટીમાંથી બહાર થયેલા ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને ઉમરકેદની સજા સંભળાવી છે. આ સાથે જ સેંગર પર કોર્ટએ દંડ પણ ફટકાર્યો છે. 
 
તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને દોષી માન્યા અને આજે સજાનુ એલાન કરતા સેંગરને ઉમરકેદની સજા સંભળાવી. આ સાથે જ સેંગરને 25 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો.  બીજી બાજુ નિર્ણય સમયે કુલદીપ સેંગર જજની સામે હાથ જોડીને ઉભા રહ્યા. કોર્ટે સીબીઆઈને પીડિતા અને તેના પરિવારને જરૂરી સુરક્ષા આપવાનો આદેશ કર્યો. 
 
કોર્ટે સેંગરને અપહરણ અને દુષ્કર્મના દોષી સાબિત કર્યા છે. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ કોર્ટ પાસેથી અધિકતમ સજાની માંગ કરી હતી. 16 ડિસેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને ધારા 376 અને પૉક્સોના સેક્શન 6 હેઠળ દોષી ઠેરવ્યા હતા. જ્યારે કે 17 ડિસેમ્બરના રોજ સજા પર ચર્ચા કરવામાં આવી હતી. 
 
આ પહેલા કોર્ટે કહ્યુ હતુ કે તેઓ  ઉતાવળમાં કોઈ નિર્ણય નથી કરવા માંગતા. ઉન્નાવ દુષ્કર્મ કાંડ જઘન્ય ષડયંત્ર, હત્યા અને દુર્ઘટનાઓથી ભરેલો છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

નવીનતમ

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

Birthday Special- આ ગીતમાં કરિશ્મા કપૂરએ બદલી હતી 30 વાર ડ્રેસ, ફિલ્મનો નામ જાણીને રહી જશો હેરાન

આગળનો લેખ
Show comments