Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનંતકુમાર અસાધારણ નેતા - કેન્દ્રીય મંત્રીના નિધન પર નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિએ કહ્યુ નેતાના રૂપમાં મોટી ક્ષતિ

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (09:32 IST)
કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અનંત કુમારનું 59 વર્ષની વયે નિધન થઈ ગયુ છે. મોડી રાત્રે નિધન થયું હતું. તે કેન્સરથી પીડિત હતા અને તેમણે બેગલુરુ સ્થિત પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા હતા. 59 વર્ષીય કુમાર મોદી સરકારમાં સંસદીય કાર્યમંત્રી હતા. તે કર્ણાટકમાં બેંગલુરુ સાઉથથી સતત છ વખત સાંસદ રહ્યા છે. તેમણે લંડન અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી
 
અનંત કુમારના મૃતદેહને બેગલુરૂમાં સવારે 9 કલાકે નેશનલ કોલેજ ગ્રાઉન્ડ પર રાખવામાં આવશે. જ્યાં તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. તેમના નિધન પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂરા દેશમાં રાષ્ટ્રધ્વજને અર્ધી કાઠીએ જુકાવવામાં આવશે. રાષ્ટ્રીય શોક મનાવવામાં આવશે. અનંત કુમારના નિધન પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ કે અનંત કુમારનું નિધન દેશના સાર્વજનિક જીવનમાં બહુ મોટી ક્ષતિ સમાન છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments