Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધ્યપ્રદેશના સીહોરમાં સગાઈ તૂટવાથી હોબાળો, લોહીયાણ અથડામણમાં બે લોકોની મોત 15 ઘાયલ

મધ્યપ્રદેશના સીહોરમાં સગાઈ તૂટવાથી હોબાળો
Webdunia
ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (17:19 IST)
મધ્યપ્રદેશના સીહોર જિલ્લામાં સિદ્ધિકગંજ થાનાના એક ગામડામાં બંજારા સમાજના બે ગ્રુપના વચ્ચે સગાઈ તૂટવાને લઈને થઈ અથડામણમાં બુધવારે  બે લોકોની મોત થઈ ગઈ. આ ઘટનામાં 15 લોકો ઘાયલ થયા જેમાં છ ની સ્થિતિ ગંભીર છે. 
 
સિદ્ધિકગંજના થાના પ્રભારી કમલ સિંહએ જણાવ્યુ કે ગંગારામની સામરી ગામના સરપંચ કિશન લાલએ તેમના દીકરાની પાસે જ પીપળની સામરી ગામડાના લક્ષ્મણ સિંહ બંજારાની દીકરીથી સગાઈ કરી હતી. પણ આશરે ચાર મહીના પહેલા તૂટી ગઈ હતી. ત્યારબાદ લક્ષ્મણ સિંહએ તેમની દીકરીનો લગ્ન કોઈ બીજા છોકરાથી નક્કી કરી દીધું. તેણે કહ્યુ કે, તે પર કિશન લાલ મોટી સંખ્યામાં લોકોને લઈને બુધવારે પીપળની સામરી ગામમાં આ છોકરીન ઘરે પહોંચ્યો અને ધમકી આપવા લાગ્યુ કે છોકરીને ઉઠાવીને લઈ જશે. આ પર બન્ને પક્ષના વચ્ચે લોહીયાળ અથડામણ થઈ ગઈ. આ લોહીયાળ અથડામણમાં તલવાર, લાઠી, ફરસા અને ગોળી ચાલી છે. જેમાં એક પક્ષના બે લોકોની મોત થઈ ગઈ અને બને પક્ષના આશરે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમાં છ ની સ્થિતિ ગંભીર છે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments